PM Awas Yojana Surat 2025
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના પાલનપોર – ભેસાણ તથા ભેસ્તાન વિસ્તારમાં PM Awas Yojana Surat 2025 હેઠળ 1380 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના પાલનપોર – ભેસાણ તથા ભેસ્તાન વિસ્તારમાં PM Awas Yojana Surat 2025 હેઠળ 1380 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.
જો તમે કામ કરવા અથવા અન્ય કોઈ કારણોસર તમારા ઘરથી દૂર રહેતા હોય અને તમારું રાશન કાર્ડ ગામના સરનામે હોય અને જેથી તમારે દર મહિને રાશન લેવા માટે તમારે ગામડે જવું પડતું હોય તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે સરકારે વન નેશન વન રાશન કાર્ડ યોજના (One Nation One Ration Card…
લોકો Pradhan Mantri Awas Yojana Form લેવા માટે ઉતાવળા બન્યા સુરત પાલિકાના વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવાસો બનાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જહાંગીરપુરા(808), વેસુ(540), ડિડોલી (63) અને ભીમરાડ (928) ખાતે ટોટલ 2388…
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના ભીમરાડ, ડિંડોલી, વેસુ અને જહાંગીરપુરા વિસ્તારમાં Pradhan Mantri Awas Yojana Surat 2023 હેઠળ 2339 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. યોજનાનું નામ સ્કીમ કોડ આવાસનું સરનામું આવાસોની સંખ્યા PMAY-EWS-II PHASE – 3,4,5 44 “સુમન સ્મિત” ટી.પી.નં. 43(ભીમરાડ), ફા .પ્લોટ નં. 109, સિદ્ધિ એલિપ્સ પાસે, ભીમરાડ ગામની પાછળ, ભીમરાડ, સુરત. 928…
Pradhan Mantri Awas Yojana Surat-2023 હેઠળ સુરત મહાનગર પાલિકાના અફોર્ડબલ હાઉસિંગ સેલ દ્વારા ભીમરાડ, ડિંડોલી, ભરથાણા વેસુ અને જહાંગીરપુરા વિસ્તારના કુલ 4 પ્રોજ્ક્ટ માં 2339 ફ્લેટ માટે આવાસ યોજના જાહેર કરેલ છે. Pradhan Mantri Awas Yojana Surat – 2023 ના ફોર્મ સુરતની કોટક મહિન્દ્રા બેંક માંથી 100/- રૂપિયાની નિયત કરેલ ફી ભરીને તારીખ 01/12/2023 થી…
આ સહાય એ એક લાખ હજાર દસ રૂપિયા (1,10,000) ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અને આ સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
ગુજરાત સન્માન પોર્ટલ (Gujarat Sanman Portal) શ્રમયોગીની જરૂરિયાતોને પૂરી કરતા લાભો અને સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આમાં આરોગ્ય વીમો, નાણાકીય સહાય, આવાસ સહાય, શિક્ષણ સહાય અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો જેવી સરકારી યોજનાઓ નો સમાવેશ થાય છે.
કુવરબાઈ નુ મામેરુ યોજના (Kuvarbai Nu Mameru Yojana) એ ભારત સરકાર દ્વારા મહિલાઓને તેમના લગ્નના ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડીને નારી સશક્તિકરણ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ છે. કુવરબાઈ નુ મામેરુ યોજના (Kuvarbai Nu Mameru Yojana)નો ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને ટેકો આપવાનો છે અને દીકરીના લગ્નના આનંદના પ્રસંગની ઉજવણીમાં નાણાકીય…
Shram Yogi Prasuti Sahay Yojana | મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. ૫૦૦૦/- ની ઉચ્ચક સહાય Shram Yogi Prasuti Sahay Yojana નો ઉદ્દેશ બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીને પ્રસુતિના ગાળા દરમ્યાન પૂરતા પોષણ આહાર અને આરામની અનિવાર્ય પણે જરૂર રહે છે. મહીલા શ્રમયોગી તથા તેના બાળકની તંદુરસ્તી અને આરોગ્ય માટે આ ગાળા દરમ્યાન આર્થિક…
ગુજરાત સરકારે નવી Gyan Sadhana Scholarship Scheme જાહેર કરી છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જેમાં જે વિદ્યાર્થીને મેરીટમાં આવશે તેને સ્કોલરશીપ મળશેવિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે Gyan Sadhana Scholarship Scheme છે આ યોજનાનો લાભ લેવા માટે…