Pradhan Mantri Jan Arogya Yojana Ayushman Bharat PMJAY | Ayushman Card | 5 Lakh

આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojna – PMJAY) વિશે સંપૂર્ણ માહિતી | આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? | આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ?

PM Awas Yojana Surat 2025

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના પાલનપોર – ભેસાણ તથા ભેસ્તાન વિસ્તારમાં PM Awas Yojana Surat 2025 હેઠળ 1380 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.

Shri Nanaji Deshmukh Awas Yojana : 1,60,000/- Subsidy

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Shri Nanaji Deshmukh Awas Yojana) ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે, તેમનું સ્થળાંતર અટકે કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં છે. આજે દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તે તેમનું પોતાનું ઘરનું ઘર ઘરાવતો…

One Nation One Ration Card Yojana Gujarat Benefit and Document

જો તમે કામ કરવા અથવા અન્ય કોઈ કારણોસર તમારા ઘરથી દૂર રહેતા હોય અને તમારું રાશન કાર્ડ ગામના સરનામે હોય અને જેથી તમારે દર મહિને રાશન લેવા માટે તમારે ગામડે જવું પડતું હોય તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે સરકારે વન નેશન વન રાશન કાર્ડ યોજના (One Nation One Ration Card…

Pradhan Mantri Awas Yojana Form

લોકો Pradhan Mantri Awas Yojana Form લેવા માટે ઉતાવળા બન્યા સુરત પાલિકાના વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવાસો બનાવવા માટેની જોગવા‌ઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જહાંગીરપુરા(808), વેસુ(540), ડિડોલી (63) અને ભીમરાડ (928) ખાતે ટોટલ 2388…

Pradhan Mantri Awas Yojana Surat 2023: ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના ભીમરાડ, ડિંડોલી, વેસુ અને જહાંગીરપુરા વિસ્તારમાં Pradhan Mantri Awas Yojana Surat 2023 હેઠળ 2339 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. યોજનાનું નામ સ્કીમ કોડ આવાસનું સરનામું આવાસોની સંખ્યા PMAY-EWS-II PHASE – 3,4,5 44 “સુમન સ્મિત” ટી.પી.નં. 43(ભીમરાડ), ફા .પ્લોટ નં. 109, સિદ્ધિ એલિપ્સ પાસે, ભીમરાડ ગામની પાછળ, ભીમરાડ, સુરત. 928…

Pradhan Mantri Awas Yojana Surat-2023

Pradhan Mantri Awas Yojana Surat-2023 હેઠળ સુરત મહાનગર પાલિકાના અફોર્ડબલ હાઉસિંગ સેલ દ્વારા ભીમરાડ, ડિંડોલી, ભરથાણા વેસુ અને જહાંગીરપુરા વિસ્તારના કુલ 4 પ્રોજ્ક્ટ માં 2339 ફ્લેટ માટે આવાસ યોજના જાહેર કરેલ છે. Pradhan Mantri Awas Yojana Surat – 2023 ના ફોર્મ સુરતની કોટક મહિન્દ્રા બેંક માંથી 100/- રૂપિયાની નિયત કરેલ ફી ભરીને તારીખ 01/12/2023 થી…

Ayushman Card Hospital List in Moradabad

Find the list of all empanelled government and private hospitals under Ayushman Bharat Yojana scheme in Moradabad, Uttar Pradesh is here. Ayushman Card Hospital List in Moradabad, Uttar Pradesh Total 95 Ayushman Card Hospitals empanelled in Moradabad, Uttar Pradesh. All Ayushman Card Hospital List in Moradabad, Uttar Pradesh with Hospital Name, Hospital Type, Hospital Address,…